આ બ્લૉગ શોધો
શુક્રવાર, 22 મે, 2015
૨૦૧૪-૧૫ મા પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરેલ યોજનાઓ
૨૦૧૪-૧૫ મા પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરેલ યોજનાઓ
1) प्रधानमंत्री जन धन योजना
शुभारंभ: 28 अगस्त 2014
उद्देश्य: पीएमजेडीवाई भारत में वित्तीय समावेशन
पर राष्ट्री य मिशन है और जिसका उद्देश्य देश भर
में सभी परिवारों को बैंकिंग सुविधाएं मुहैया कराना
और हर परिवार का बैंक खाता खोलना है।
मंत्रालय / विभाग प्रभार: वित्तीय सेवा विभाग,
वित्त मंत्रालय
पर राष्ट्री य मिशन है और जिसका उद्देश्य देश भर
में सभी परिवारों को बैंकिंग सुविधाएं मुहैया कराना
और हर परिवार का बैंक खाता खोलना है।
मंत्रालय / विभाग प्रभार: वित्तीय सेवा विभाग,
वित्त मंत्रालय
2) पंडित दीनदयाल उपाध्यारय श्रमेव जयते
कार्यक्रम
कार्यक्रम
शुभारंभ: 16 अक्टूबर 2014
उद्देश्य: 'श्रमेव जयते' के तहत श्रम सुधारों के
लिए चार नई योजनाएं शुरू की गई हैं। अब पीएफ
धारकों को UAN दिया जाएगा। इसका मतलब ये है
कि जिन लोगों का पीएफम कटता है उनके लिए
यूनिवर्सल एकाउंट नंबर जारी किया जाएगा।
मंत्रालय / विभाग प्रभार: श्रम मंत्रालय
लिए चार नई योजनाएं शुरू की गई हैं। अब पीएफ
धारकों को UAN दिया जाएगा। इसका मतलब ये है
कि जिन लोगों का पीएफम कटता है उनके लिए
यूनिवर्सल एकाउंट नंबर जारी किया जाएगा।
मंत्रालय / विभाग प्रभार: श्रम मंत्रालय
3) बाल स्वच्छता मिशन
शुभारंभ: 14 नवंबर 2014
शुभारंभ: 14 नवंबर 2014
उद्देश्य: यह मिशन इसलिए शुरू किया गया ताकि
स्वास्थ्य एवं स्वच्छता के विभिन्न पहलुओं से
बच्चों को जोड़ा जा सके और उन्हें इसके प्रति
संवेदनशील बनाया जा सके।
मंत्रालय / विभाग प्रभार: महिला एवं बाल विकास
मंत्रालय
स्वास्थ्य एवं स्वच्छता के विभिन्न पहलुओं से
बच्चों को जोड़ा जा सके और उन्हें इसके प्रति
संवेदनशील बनाया जा सके।
मंत्रालय / विभाग प्रभार: महिला एवं बाल विकास
मंत्रालय
4) दीन दयाल उपाध्याय ग्रामीण कौशल्या योजना
शुभारंभ: 25 सितंबर 2014
उद्देश्य: योजना का उद्देश्य आगामी तीन वर्षों
अर्थात वर्ष 2017 तक 10 लाख (एक मिलियन)
ग्रामीण युवाओँ को प्रशिक्षित करना है।
मंत्रालय / विभाग प्रभार: ग्रामीण विकास मंत्रालय
अर्थात वर्ष 2017 तक 10 लाख (एक मिलियन)
ग्रामीण युवाओँ को प्रशिक्षित करना है।
मंत्रालय / विभाग प्रभार: ग्रामीण विकास मंत्रालय
5) दीन दयाल उपाध्याय अंत्योदय योजना
शुभारंभ: 25 सितंबर 2014
उद्देश्य: योजना का उद्देश्य कौशल विकास और
अन्य उपायों के माध्यम से
आजीविका के अवसरों में वृद्धि कर शहरी और
ग्रामीण गरीबी को कम करना है।
मंत्रालय / विभाग प्रभार: केंद्रीय आवास एवं शहरी
गरीबी उन्मूलन मंत्रालय, केंद्रीय ग्रामीण विकास
मंत्रालय
अन्य उपायों के माध्यम से
आजीविका के अवसरों में वृद्धि कर शहरी और
ग्रामीण गरीबी को कम करना है।
मंत्रालय / विभाग प्रभार: केंद्रीय आवास एवं शहरी
गरीबी उन्मूलन मंत्रालय, केंद्रीय ग्रामीण विकास
मंत्रालय
6) पेंशनर्स के लिए डिजिटल जीवन प्रमाण पत्र
शुभारंभ: 11 नवंबर 2014
उद्देश्य: योजना का उद्देश्य जीवन प्रमाण-पत्र
प्राप्त करने की पूरी प्रक्रिया को डिजिटल बनाकर
इसें पेंशनर्स के लिए सुविधाजनक और आसान बनाना
है।
मंत्रालय / विभाग प्रभार: कार्मिक, लोक शिकायत
और पेंशन मंत्रालय
प्राप्त करने की पूरी प्रक्रिया को डिजिटल बनाकर
इसें पेंशनर्स के लिए सुविधाजनक और आसान बनाना
है।
मंत्रालय / विभाग प्रभार: कार्मिक, लोक शिकायत
और पेंशन मंत्रालय
7) स्वच्छ भारत अभियान
शुभारंभ: 2 अक्टूबर 2014
शुभारंभ: 2 अक्टूबर 2014
उद्देश्य: स्वच्छ भारत अभियान एक राष्ट्रीय
अभियान है जिसका उद्देश्य इस अभियान के
अंतर्गत 4041 शहरों की गलियों, सड़कों को स्वच्छ
कर उसकी मूल
संरचना का विकास करना है। अभियान का उद्देश्य
2019 में महात्मा गांधी की 150वीं जयंती तक देश
को स्वच्छ बनाना है।
मंत्रालय / विभाग प्रभार: सभी मंत्रालय व विभाग
अभियान है जिसका उद्देश्य इस अभियान के
अंतर्गत 4041 शहरों की गलियों, सड़कों को स्वच्छ
कर उसकी मूल
संरचना का विकास करना है। अभियान का उद्देश्य
2019 में महात्मा गांधी की 150वीं जयंती तक देश
को स्वच्छ बनाना है।
मंत्रालय / विभाग प्रभार: सभी मंत्रालय व विभाग
8) मेक इन इंडिया
शुभारंभ: 25 सितंबर 2014
शुभारंभ: 25 सितंबर 2014
उद्देश्य: इसका उद्देश्य भारत को वैश्विक स्तर पर
विनिर्माण क्षेत्र का केंद्र बनाना है।
मंत्रालय / विभाग प्रभार: औद्योगिक नीति एवं
संवर्धन विभाग
विनिर्माण क्षेत्र का केंद्र बनाना है।
मंत्रालय / विभाग प्रभार: औद्योगिक नीति एवं
संवर्धन विभाग
9) सांसद आदर्श ग्राम योजना
शुभारंभ: 12 अक्टूबर 2014
शुभारंभ: 12 अक्टूबर 2014
उद्देश्य: सांसद आदर्श ग्राम योजना का उद्देश्य
गांवों और वहाँ के लोगों में उन मूल्यों को स्थापित
करना है जिससे वे स्वयं के जीवन में सुधार कर
दूसरों के लिए एक आदर्श गांव बने। जिससे लोग
उनका अनुकरण उन बदलावों को स्वयं पर भी लागू
करें। यह योजना संसद के दोनों सदनों के सांसदों को
प्रोत्साहित करती है कि वे अपने निर्वाचन क्षेत्र के
कम से कम एक गांव की पहचान करें और 2016 तक
एक आदर्श गांव उसका विकास करें। और 2019 दो
और गांवों को शामिल करते हुए देश भर में फैले 6
लाख गांवों में से 2,500 से अधिक गांवों को इस
योजना का हिस्सा बनाएं।
मंत्रालय / विभाग प्रभार: ग्रामीण विकास मंत्रालय
गांवों और वहाँ के लोगों में उन मूल्यों को स्थापित
करना है जिससे वे स्वयं के जीवन में सुधार कर
दूसरों के लिए एक आदर्श गांव बने। जिससे लोग
उनका अनुकरण उन बदलावों को स्वयं पर भी लागू
करें। यह योजना संसद के दोनों सदनों के सांसदों को
प्रोत्साहित करती है कि वे अपने निर्वाचन क्षेत्र के
कम से कम एक गांव की पहचान करें और 2016 तक
एक आदर्श गांव उसका विकास करें। और 2019 दो
और गांवों को शामिल करते हुए देश भर में फैले 6
लाख गांवों में से 2,500 से अधिक गांवों को इस
योजना का हिस्सा बनाएं।
मंत्रालय / विभाग प्रभार: ग्रामीण विकास मंत्रालय
10) 'बेटी बचाओ,बेटी पढ़ाओ' अभियान
शुभारंभ: 22 जनवरी 2015
उद्देश्य: 'बेटी बचाओ बेटी पढ़ाओ' का उद्देश्य बाल
लिंग अनुपात (सीएसआर) में सुधार लाना है।
मंत्रालय / विभाग प्रभार: महिला एवं बाल विकास
मंत्रालय
लिंग अनुपात (सीएसआर) में सुधार लाना है।
मंत्रालय / विभाग प्रभार: महिला एवं बाल विकास
मंत्रालय
11) दीनदयाल उपाध्याय ग्राम ज्योति योजना
शुभारंभ: 20 नवंबर 2014
उद्देश्य: दीनदयाल उपाध्याबय ग्राम ज्योबति
योजना से ग्रामीण क्षेत्रों में विद्युत वितरण की
अवधि में सुधार का लक्ष्य है। इसके साथ ही अधिक
मांग के समय में लोड में कमी, उपभोक्तावओं को
मीटर के अनुसार खपत पर आधारित बिजली बिल में
सुधार और ग्रामीण क्षेत्रों में बिजली की अधिक
सुविधा दी जा सकेगी।
मंत्रालय / विभाग प्रभार: आर्थिक मामलों की
मंत्रिमंडलीय समिति
योजना से ग्रामीण क्षेत्रों में विद्युत वितरण की
अवधि में सुधार का लक्ष्य है। इसके साथ ही अधिक
मांग के समय में लोड में कमी, उपभोक्तावओं को
मीटर के अनुसार खपत पर आधारित बिजली बिल में
सुधार और ग्रामीण क्षेत्रों में बिजली की अधिक
सुविधा दी जा सकेगी।
मंत्रालय / विभाग प्रभार: आर्थिक मामलों की
मंत्रिमंडलीय समिति
12) सुकन्या समृद्धि खाता
शुभारंभ: 4 दिसंबर 2014
शुभारंभ: 4 दिसंबर 2014
उद्देश्य: सुकन्या जमा योजना खाते का संचालन
बच्ची के अभिभावक द्वारा तब तक किया जाएगा,
जब तक कि वह बच्ची 10 वर्ष की न हो जाए। 10
वर्ष की होने के बाद वह बच्ची अपने खाते का
संचालन खुद करेगी।2015-16 के आम बजट में
इसके लिए सालाना 9.1 प्रतिशत की ब्याकज दर
और कर में छूट का प्रस्ताव है।
बच्ची के अभिभावक द्वारा तब तक किया जाएगा,
जब तक कि वह बच्ची 10 वर्ष की न हो जाए। 10
वर्ष की होने के बाद वह बच्ची अपने खाते का
संचालन खुद करेगी।2015-16 के आम बजट में
इसके लिए सालाना 9.1 प्रतिशत की ब्याकज दर
और कर में छूट का प्रस्ताव है।
13) राष्ट्रीय विरासत विकास एवं संवर्धन योजना
(हृदय)
शुभारंभ: 21 जनवरी 2015
(हृदय)
शुभारंभ: 21 जनवरी 2015
उद्देश्य: हृदय के अंतर्गत विरासत स्थलों के
एकीकृत, समावेशी और सतत विकास को बढ़ावा देना,
स्मारकों के रख–रखाव पर फोकस करना और संपूर्ण
पारिस्थितिकी तंत्र को उन्नत बनाने की योजना है।
हृदय के आरंभिक चरण में 12 विरासत शहरों को चुना
गया है जिन्हें फिर से जीवंत बनाया और विकसित
किया जाएगा. केंद्र सरकार इन शहरों को 500 करोड़
रुपये देगी।
मंत्रालय / विभाग प्रभार: शहरी विकास मंत्रालय
एकीकृत, समावेशी और सतत विकास को बढ़ावा देना,
स्मारकों के रख–रखाव पर फोकस करना और संपूर्ण
पारिस्थितिकी तंत्र को उन्नत बनाने की योजना है।
हृदय के आरंभिक चरण में 12 विरासत शहरों को चुना
गया है जिन्हें फिर से जीवंत बनाया और विकसित
किया जाएगा. केंद्र सरकार इन शहरों को 500 करोड़
रुपये देगी।
मंत्रालय / विभाग प्रभार: शहरी विकास मंत्रालय
14) मृदा स्वा स्य्एग कार्ड योजना
शुभारंभ: 19 फ़रवरी 2015
शुभारंभ: 19 फ़रवरी 2015
उद्देश्य: . मृदा स्वास्थ्य कार्ड योजना के तहत
आगामी तीन वर्षों में देशभर के 14 करोड़ खेतों की
मिट्टी की जांच कर मृदा स्वास्थ्य कार्ड जारी किये
जाएँगे। इस वित्तीय वर्ष में 3 करोड़ किसानों के
खेतों की मिट्टी की जांच होगी। तीन वर्ष बाद मृदा
स्वास्थ्य कार्ड का रिन्यूअल किया जायेगा। योजना
का उद्देश्य भूमि के स्वास्थ्य की जांच तकनीक
विकसित कर उसकी उर्वरा क्षमता बढ़ाने के
नवाचारों को प्रोत्साहन देना भी है।
मंत्रालय / विभाग प्रभार: नीति आयोग
आगामी तीन वर्षों में देशभर के 14 करोड़ खेतों की
मिट्टी की जांच कर मृदा स्वास्थ्य कार्ड जारी किये
जाएँगे। इस वित्तीय वर्ष में 3 करोड़ किसानों के
खेतों की मिट्टी की जांच होगी। तीन वर्ष बाद मृदा
स्वास्थ्य कार्ड का रिन्यूअल किया जायेगा। योजना
का उद्देश्य भूमि के स्वास्थ्य की जांच तकनीक
विकसित कर उसकी उर्वरा क्षमता बढ़ाने के
नवाचारों को प्रोत्साहन देना भी है।
मंत्रालय / विभाग प्रभार: नीति आयोग
15) वन बंधू कल्याण योजना
शुभारंभ: 28 अक्टूबर 2014
शुभारंभ: 28 अक्टूबर 2014
उद्देश्य: केंद्र योजना के तहत प्रत्येक ब्लॉक में
विभिन्न सुविधाओं का विकास करने के लिए 10
करोड़ रुपये दिये जाएंगे। इन ब्लॉकों का चयन
संबंधित राज्यों की सिफारिशों पर और कम साक्षरता
दर के आधार पर होगा। यह योजना मुख्य रूप से
अनुसूचित जनजाति और अन्य सामाजिक समूहों के
बीच मानव विकास सूचकांक ढांचागत कमियों और
अंतर को पूरा करने पर केंद्रित है।
विभिन्न सुविधाओं का विकास करने के लिए 10
करोड़ रुपये दिये जाएंगे। इन ब्लॉकों का चयन
संबंधित राज्यों की सिफारिशों पर और कम साक्षरता
दर के आधार पर होगा। यह योजना मुख्य रूप से
अनुसूचित जनजाति और अन्य सामाजिक समूहों के
बीच मानव विकास सूचकांक ढांचागत कमियों और
अंतर को पूरा करने पर केंद्रित है।
16)
प्रधानमंत्री जीवन ज्योति बीमा योजना
प्रधानमंत्री जीवन ज्योति बीमा योजना
સમાસ
સમાસ
➡સમાસ એટલે શું ?
બે કે વધુ પદો જોડાઇને એક પદ કે એકમ બને ત્યારે તે પ્રક્રિયાને ‘સમાસ’ કહેવામાં આવે છે.
બે કે વધુ પદો જોડાઇને એક પદ કે એકમ બને ત્યારે તે પ્રક્રિયાને ‘સમાસ’ કહેવામાં આવે છે.
➡સમાસનો વિગ્રહ કોને કહેવાય ?
સમાસનો વિગ્રહ એટલે સમાસમાં બંને પદને એમની વચ્ચેના અને એમના વાકય સાથેના સંબંધો વ્યકત થાય એ રીતે છૂટાં પાડવાં,
વિગ્રહ કરતી વખતે એ પદો વચ્ચે સંબંધ બતાવવા વિભકિતના પ્રત્યયો/અનુગ/નામયોગીઓ મુકવામાં આવે છે.
સમાસનો વિગ્રહ એટલે સમાસમાં બંને પદને એમની વચ્ચેના અને એમના વાકય સાથેના સંબંધો વ્યકત થાય એ રીતે છૂટાં પાડવાં,
વિગ્રહ કરતી વખતે એ પદો વચ્ચે સંબંધ બતાવવા વિભકિતના પ્રત્યયો/અનુગ/નામયોગીઓ મુકવામાં આવે છે.
➡����સમાસના પ્રકાર����
દ્વન્દ્વ સમાસ
તત્પુરુષ સમાસ
કર્મધારય સમાસ
બહુવ્રીહી સમાસ
મધ્યકપદલોપી સમાસ
ઉપપદ સમાસ
દ્વન્દ્વ સમાસ
તત્પુરુષ સમાસ
કર્મધારય સમાસ
બહુવ્રીહી સમાસ
મધ્યકપદલોપી સમાસ
ઉપપદ સમાસ
➡દ્વન્દ્વ સમાસઃ
દ્વન્દ્વ સમાસનો વિગ્રહ પૂર્વ પદ અને ઉત્તરપદ વચ્ચે‘અને’મૂકીને થાય તો તેને ‘ઈતરેતર દ્વન્દ્વ’સમાસ કહેવાય.
⭐ઉ.દાઃઅંજળ – અન્ન અને જળ
દ્વન્દ્વ સમાસનો વિગ્રહ કયારેક પૂર્વ પદ અને ઉત્તરપદ વચ્ચે‘કે’મૂકીનેપણ થાય તો તેને ‘વૈકલ્પિક દ્વન્દ્વ’ સમાસ કહૈવાય.
ઉ.દાઃ કુવોહવાડો-કુવો કે હવાડો
તડકાછાંયા
હળવેહળવે
હ્રષ્ટપુષ્ટ
હારજીત
જયપરાજય
નવાજૂના
વેશટેક
માબાપ
રાગદ્વેષ
લાભાલાભ
રાત દિવસ
આપ-લે
નિશદિન
તારટપાલ
જીર્ણશીર્ણ
વીસત્રીસ
સવારસાંજ
શુભઅશુભ
ચઢઉતર
ગુરુશિષ્ય
આબોહવા
દસબાર
આજકાલ
જમણુંડાબું
દ્વન્દ્વ સમાસનો વિગ્રહ પૂર્વ પદ અને ઉત્તરપદ વચ્ચે‘અને’મૂકીને થાય તો તેને ‘ઈતરેતર દ્વન્દ્વ’સમાસ કહેવાય.
⭐ઉ.દાઃઅંજળ – અન્ન અને જળ
દ્વન્દ્વ સમાસનો વિગ્રહ કયારેક પૂર્વ પદ અને ઉત્તરપદ વચ્ચે‘કે’મૂકીનેપણ થાય તો તેને ‘વૈકલ્પિક દ્વન્દ્વ’ સમાસ કહૈવાય.
ઉ.દાઃ કુવોહવાડો-કુવો કે હવાડો
તડકાછાંયા
હળવેહળવે
હ્રષ્ટપુષ્ટ
હારજીત
જયપરાજય
નવાજૂના
વેશટેક
માબાપ
રાગદ્વેષ
લાભાલાભ
રાત દિવસ
આપ-લે
નિશદિન
તારટપાલ
જીર્ણશીર્ણ
વીસત્રીસ
સવારસાંજ
શુભઅશુભ
ચઢઉતર
ગુરુશિષ્ય
આબોહવા
દસબાર
આજકાલ
જમણુંડાબું
આ સમાસના પદો વિભક્તિ સંબંધથી જોડાયેલા હોય છે.
આ સમાસના પદોને અર્થાત્ પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે વિભક્તિના પ્રત્યય/ અનુગ /નામયોગીઓ મૂકીને વિગ્રહ કરવામાં આવે છે.
વિભકિત
પ્રત્યય
ઉદાહરણ
વિગ્રહ
કર્મતત્પુરુષ
ને
મરણશરણ
મરણ ને શરણ
કરણતત્પુરુષ
થી/વડે
રત્નજડિત
રત્ન થી જડિત
સંપ્રદાનતત્પુરુષ
માટે
યુદ્ધસજ્જ
યુદ્ધ માટે સજ્જ
અપાદાનતત્પુરુષ
થી/માંથી
ચિંતામુકત
ચિંતા માંથી મુકત
સંબંધતત્પુરુષ
નું/ના/ની/નો
રાષ્ટ્રધ્વજ
રાષ્ટ્ર નો ધ્વજ
અધિકરણતત્પુરુષ
માં/પર/પ્રત્યે
વનવાસ
વન માં વાસ
⭐તત્પુરુષ સમાસના ઉદાહરણઃ
મૃત્તિકરૂપ
સંસારસેવક
ચરણરજ
કાળભર્યા
નિત્યનિયમ
જનવૃંદ
પત્રવ્યવહાર
પાદત્રાણ
બ્રહ્મનાદ
કાવ્યસંગ્રહ
મિટ્ટકણ
પૃથિવીવલ્લભ
રામવિજય
રંગભૂમિ
યુધિષ્ઠિર
પાપમુક્ત
નરપુંગવ
માતૃભકત
ધ્યાનભંગ
પ્રેમાનંદ
નંદકુંવર
વિદ્યાર્થીજીવન
ગૌરવભર્યા
ગજરાજ
સુરાવલી
ભૂતળ
એકાંતવાસ
ધ્યાનભંગ
દર્દભર્યા
મઢીઓટે
કર્ણપ્રિય
નૌકારોહણ
વિજ્ઞાનશિક્ષક
આબરૂ
નર્મદાકાંઠે
વાતાવરણ
પાપમુકત
ધરાતલ
પિયરઘર
જળધારા
વૃંદાવન
નામાંકિત
માતૃભકત
ધનુષકોડી
માનવસેવા
ઘરપ્રવેશ
વનલાવરી
જન્મજાત
અંતર્ભાવ
સૂત્રોચ્ચાર
પ્રાદી તત્પુરુષ સમાસ
જયારે સમાસના પહેલા પદમાં ઉપસર્ગ આવે ત્યારે
તેવા સમાસને પ્રાદી તત્પુરુષ સમાસ
અતિવૃષ્ટિ
દુર્ગુણ
પ્રખ્યાત
પરાજય
કુટેવ
અત્યંત વૃષ્ટિ
ખરાબ ગુણ
વધારે ખ્યાત
ઊલટો જય
ખરાબ ટેબ
નઞ તત્પુરુષ સમાસ
સમાસ નો વિગ્રહ કરતાં પૂર્વપદ અ/અનુ/અણ/ન આવે,જેનો અર્થ નકાર થાય તેવા સમાસને નઞ તત્પુરુષ સમાસ
અભેદ
અનશન
અણગમો
નવસ્ત્ર
ભેદ નહિ તે
અશન નહિ તે
ગમે નહિ તે
વસ્ત્ર નહિ તે
આ સમાસના પદોને અર્થાત્ પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે વિભક્તિના પ્રત્યય/ અનુગ /નામયોગીઓ મૂકીને વિગ્રહ કરવામાં આવે છે.
વિભકિત
પ્રત્યય
ઉદાહરણ
વિગ્રહ
કર્મતત્પુરુષ
ને
મરણશરણ
મરણ ને શરણ
કરણતત્પુરુષ
થી/વડે
રત્નજડિત
રત્ન થી જડિત
સંપ્રદાનતત્પુરુષ
માટે
યુદ્ધસજ્જ
યુદ્ધ માટે સજ્જ
અપાદાનતત્પુરુષ
થી/માંથી
ચિંતામુકત
ચિંતા માંથી મુકત
સંબંધતત્પુરુષ
નું/ના/ની/નો
રાષ્ટ્રધ્વજ
રાષ્ટ્ર નો ધ્વજ
અધિકરણતત્પુરુષ
માં/પર/પ્રત્યે
વનવાસ
વન માં વાસ
⭐તત્પુરુષ સમાસના ઉદાહરણઃ
મૃત્તિકરૂપ
સંસારસેવક
ચરણરજ
કાળભર્યા
નિત્યનિયમ
જનવૃંદ
પત્રવ્યવહાર
પાદત્રાણ
બ્રહ્મનાદ
કાવ્યસંગ્રહ
મિટ્ટકણ
પૃથિવીવલ્લભ
રામવિજય
રંગભૂમિ
યુધિષ્ઠિર
પાપમુક્ત
નરપુંગવ
માતૃભકત
ધ્યાનભંગ
પ્રેમાનંદ
નંદકુંવર
વિદ્યાર્થીજીવન
ગૌરવભર્યા
ગજરાજ
સુરાવલી
ભૂતળ
એકાંતવાસ
ધ્યાનભંગ
દર્દભર્યા
મઢીઓટે
કર્ણપ્રિય
નૌકારોહણ
વિજ્ઞાનશિક્ષક
આબરૂ
નર્મદાકાંઠે
વાતાવરણ
પાપમુકત
ધરાતલ
પિયરઘર
જળધારા
વૃંદાવન
નામાંકિત
માતૃભકત
ધનુષકોડી
માનવસેવા
ઘરપ્રવેશ
વનલાવરી
જન્મજાત
અંતર્ભાવ
સૂત્રોચ્ચાર
પ્રાદી તત્પુરુષ સમાસ
જયારે સમાસના પહેલા પદમાં ઉપસર્ગ આવે ત્યારે
તેવા સમાસને પ્રાદી તત્પુરુષ સમાસ
અતિવૃષ્ટિ
દુર્ગુણ
પ્રખ્યાત
પરાજય
કુટેવ
અત્યંત વૃષ્ટિ
ખરાબ ગુણ
વધારે ખ્યાત
ઊલટો જય
ખરાબ ટેબ
નઞ તત્પુરુષ સમાસ
સમાસ નો વિગ્રહ કરતાં પૂર્વપદ અ/અનુ/અણ/ન આવે,જેનો અર્થ નકાર થાય તેવા સમાસને નઞ તત્પુરુષ સમાસ
અભેદ
અનશન
અણગમો
નવસ્ત્ર
ભેદ નહિ તે
અશન નહિ તે
ગમે નહિ તે
વસ્ત્ર નહિ તે
પૂર્વપદ જયારે ઉત્તરપદના વિશેષણ તરીકે કાર્ય કરતું હોય ત્યારે કર્મધારય સમાસ બને છે.
કર્મધારય સમાસ જુદીજુદી રીતે બને છે ઉદાહરણ
૧
મુખ્ય પદ વિશેષ્ય હોય અને ગૌણ પદ વિશેષણ હોયત્યારે તમને સીધી રીતે જ છૂટાં પાડવાં.
જીવનસુંદરી – જીવન રૂપી સુંદરી
ભરસભા- ભરી સભા
પરદેશ – બીજો દેશ
દેહલતા –દેહ રૂપી લતા
કાજળકાળી –કાજળ જેવી કાળી
જ્ઞાનસાગર-જ્ઞાન રૂપી સાગર
શબ્દપ્રમાણ-શબ્દ એ જ પ્રમાણ
વિષયાન્તર- અન્ય વિષય
ઘનશ્યામ – ઘન જેવું શ્યામ
નરસિંહ – સિંહ જેવો નર
નવયુગ- નવો યુગ
મહોત્સવ – મહા ઉત્સવ
વૃદ્ધાવસ્થા –વૃદ્ધ એવી અવસ્થા
જ્ઞાનમાત્ર – માત્ર જ્ઞાન
ભાષાંતર – બીજીભાષામાં રૂપાન્તર
૨
મુખ્ય પદ ઉપમેય હોય ગૌણ પદ ઉપમાન હોયત્યારે ઉપમાવાચક શબ્દ ઉમેરવો
૩
મુખ્ય પદ વિશેષણ હોય અને ગૌણ પદ ઉપમાન હોય
ત્યારે પણ ઉપમાવાચક શબ્દ મૂકીને વિગ્રહ કરવો.
૪
મુખ્ય પદ જાતિ વાચક સંજ્ઞા હોય અને ગૌણ પદ
વ્યકિતવાચક સંજ્ઞા હોય ત્યારે તેનો વિગ્રહ‘એ જ‘ઉમેરીને કરવો,
૫
કર્મધારય સમાસમાં વિશેષણ તરીકે કામ કરતાં પદ
તરીકે ‘ન’‘ના’ જેવાં નિષેધવાચક પદો પણ આવે છે.
૬
કોઇ વાર વિશેષ્ય પદ પહેલું હોય તો તેને બીજું મૂકવું.
કર્મધારય સમાસ જુદીજુદી રીતે બને છે ઉદાહરણ
૧
મુખ્ય પદ વિશેષ્ય હોય અને ગૌણ પદ વિશેષણ હોયત્યારે તમને સીધી રીતે જ છૂટાં પાડવાં.
જીવનસુંદરી – જીવન રૂપી સુંદરી
ભરસભા- ભરી સભા
પરદેશ – બીજો દેશ
દેહલતા –દેહ રૂપી લતા
કાજળકાળી –કાજળ જેવી કાળી
જ્ઞાનસાગર-જ્ઞાન રૂપી સાગર
શબ્દપ્રમાણ-શબ્દ એ જ પ્રમાણ
વિષયાન્તર- અન્ય વિષય
ઘનશ્યામ – ઘન જેવું શ્યામ
નરસિંહ – સિંહ જેવો નર
નવયુગ- નવો યુગ
મહોત્સવ – મહા ઉત્સવ
વૃદ્ધાવસ્થા –વૃદ્ધ એવી અવસ્થા
જ્ઞાનમાત્ર – માત્ર જ્ઞાન
ભાષાંતર – બીજીભાષામાં રૂપાન્તર
૨
મુખ્ય પદ ઉપમેય હોય ગૌણ પદ ઉપમાન હોયત્યારે ઉપમાવાચક શબ્દ ઉમેરવો
૩
મુખ્ય પદ વિશેષણ હોય અને ગૌણ પદ ઉપમાન હોય
ત્યારે પણ ઉપમાવાચક શબ્દ મૂકીને વિગ્રહ કરવો.
૪
મુખ્ય પદ જાતિ વાચક સંજ્ઞા હોય અને ગૌણ પદ
વ્યકિતવાચક સંજ્ઞા હોય ત્યારે તેનો વિગ્રહ‘એ જ‘ઉમેરીને કરવો,
૫
કર્મધારય સમાસમાં વિશેષણ તરીકે કામ કરતાં પદ
તરીકે ‘ન’‘ના’ જેવાં નિષેધવાચક પદો પણ આવે છે.
૬
કોઇ વાર વિશેષ્ય પદ પહેલું હોય તો તેને બીજું મૂકવું.
આ સમાસમાં પૂર્વપદ અને
ઉત્તરપદ વચ્ચેથી એક કે વધુ
પદોનો લોપ થયોહોય જે
વિગ્રહ વખતે ઉમેરવા પડે
છે તેને મધ્યમપદલોપીસમાસ
કહે છે.
દવાખાનું-દવા મેળવવા માટેની જગ્યા
સિંહાસન-સિંહની આકૃતિવાળું આસન
દીવાદાંડી –દીવો બતાવતી દાંડી
ઘોડાગાડી-ઘોડા વડે ચાલતી ગાડી
વર્તમાનપત્ર- વર્તમાન સમાચાર આપતું પત્ર
ધર્મક્ષેત્ર –ધર્મ આચરવાનું ક્ષેત્ર
લોકવાયકા –લોકોમાં પ્રચલિત વાયકા
વરાળયંત્ર –વરાળથી ચાલતું યંત્ર
ઉત્તરપદ વચ્ચેથી એક કે વધુ
પદોનો લોપ થયોહોય જે
વિગ્રહ વખતે ઉમેરવા પડે
છે તેને મધ્યમપદલોપીસમાસ
કહે છે.
દવાખાનું-દવા મેળવવા માટેની જગ્યા
સિંહાસન-સિંહની આકૃતિવાળું આસન
દીવાદાંડી –દીવો બતાવતી દાંડી
ઘોડાગાડી-ઘોડા વડે ચાલતી ગાડી
વર્તમાનપત્ર- વર્તમાન સમાચાર આપતું પત્ર
ધર્મક્ષેત્ર –ધર્મ આચરવાનું ક્ષેત્ર
લોકવાયકા –લોકોમાં પ્રચલિત વાયકા
વરાળયંત્ર –વરાળથી ચાલતું યંત્ર
જે સમાસનાં બન્ને પદ વચ્ચે વિશેષણ-
વિશેષ્યનો વિભકિતનો અથવા ઉપમાન-
ઉપમેયનો સંબંધ હોય,અને સમસ્ત પદ
બીજા કોઇ પદના વિશેષણ તરીકે વપરાતું
હોય ત્યારે …
દશાનન- દશ છે આનન(મુખ)જેને તે
ત્ર્યમ્બક- ત્રણ છે અમ્બક(નેત્ર) જેને તે
ગજાનન – ગજના જેવું આનન(મુખ) જેનું તે
ક્ષણભંગુર- જેનો ક્ષણમાં નાશ થાય છે તે
દમોદર –દામન(દોરડું)છે જેનો ઉદર પર તે
ધર્મનિષ્ઠ –ધર્મમાં જેની નિષ્ઠા છે તે
હતાશ – જેની આશા હત(ખતમ) થઇ છે એવો
સધવા- ધવ(પતિ) સહિત
સહકુટુંબ – કુટુંબ સહિત
સહોદર – સમાન છે ઉદર જેનું તે
અપાર –જેનો પાર નથી તે
અનંત – જેને અંત નથી તે
નક્ષત્રી – નથી ક્ષત્રિયો જેમાં એવી
નમાયો – જેને મા નથી એવો
અબળા – જેનામાં બળ નથી તે
ચોધાર – જેની ચાર ધારાઓ છે તે
નાખુશ – નયી ખુશ જે તે
બળભાગિયો – મોટું છે ભાગ્ય જેનું તે
નિરક્ષર – નથી અક્ષરનું જ્ઞાન જેનેતે
બહુવ્રીહી સમાસમાં જયારે પૂર્વ પદ તરીકે
‘ન’, ‘ના’, ‘નિસ્’,‘બે’,‘બિન’,‘ગેર,‘અન્’,
હોય ત્યારે નઞ બહુવ્રીહી સમાસ કહેવાય
છે.
પૂર્વ પ્રત્યય(પ્ર/વિ/કુ/બદ) હોય એવા
સમાસને પ્રાદી બહુવ્રીહી સમાસ કહે છે
પૂર્વ પદમાં સાથે કે સમાસનો અર્થ
બતાવનાર ‘સ’ કે ‘સહ’આવે એવા બહુવ્રીહી
સમાસને ‘સહ બહુવ્રીહી’કહેવામાં આવે છે.
વિશેષ્યનો વિભકિતનો અથવા ઉપમાન-
ઉપમેયનો સંબંધ હોય,અને સમસ્ત પદ
બીજા કોઇ પદના વિશેષણ તરીકે વપરાતું
હોય ત્યારે …
દશાનન- દશ છે આનન(મુખ)જેને તે
ત્ર્યમ્બક- ત્રણ છે અમ્બક(નેત્ર) જેને તે
ગજાનન – ગજના જેવું આનન(મુખ) જેનું તે
ક્ષણભંગુર- જેનો ક્ષણમાં નાશ થાય છે તે
દમોદર –દામન(દોરડું)છે જેનો ઉદર પર તે
ધર્મનિષ્ઠ –ધર્મમાં જેની નિષ્ઠા છે તે
હતાશ – જેની આશા હત(ખતમ) થઇ છે એવો
સધવા- ધવ(પતિ) સહિત
સહકુટુંબ – કુટુંબ સહિત
સહોદર – સમાન છે ઉદર જેનું તે
અપાર –જેનો પાર નથી તે
અનંત – જેને અંત નથી તે
નક્ષત્રી – નથી ક્ષત્રિયો જેમાં એવી
નમાયો – જેને મા નથી એવો
અબળા – જેનામાં બળ નથી તે
ચોધાર – જેની ચાર ધારાઓ છે તે
નાખુશ – નયી ખુશ જે તે
બળભાગિયો – મોટું છે ભાગ્ય જેનું તે
નિરક્ષર – નથી અક્ષરનું જ્ઞાન જેનેતે
બહુવ્રીહી સમાસમાં જયારે પૂર્વ પદ તરીકે
‘ન’, ‘ના’, ‘નિસ્’,‘બે’,‘બિન’,‘ગેર,‘અન્’,
હોય ત્યારે નઞ બહુવ્રીહી સમાસ કહેવાય
છે.
પૂર્વ પ્રત્યય(પ્ર/વિ/કુ/બદ) હોય એવા
સમાસને પ્રાદી બહુવ્રીહી સમાસ કહે છે
પૂર્વ પદમાં સાથે કે સમાસનો અર્થ
બતાવનાર ‘સ’ કે ‘સહ’આવે એવા બહુવ્રીહી
સમાસને ‘સહ બહુવ્રીહી’કહેવામાં આવે છે.
આ સમાસમાં પૂર્વપદ ઉત્તરપદ સાથે
વિભકિત સંબંધથી જોડાયેલું હોય
અને ઉત્તરપદ ક્રિયાધાતુ હોય તેને
’ઉપપદ’ સમાસ કહે છે.
વિભકિત સંબંધથી જોડાયેલું હોય
અને ઉત્તરપદ ક્રિયાધાતુ હોય તેને
’ઉપપદ’ સમાસ કહે છે.
આ સમાસનો
વિગ્રહ વિભકિતનો અનુગ મુકીને
ક્રિયાપદનું યોગ્ય રૂપ કરીને વિશેષ
વાકય બનાવામાં આવે છે.
ગૃહસ્થ – ગૃહ(ઘરે) રહેનાર
મનોહર –મનને હરનાર
ગગનભેદી – ગગન(આકાશ)ને ભેદનાર
પગરખું – પગનું રક્ષણ કરનાર
પંકજ –કાદવમાં જનમનાર
ગ્રંથકાર – ગ્રંથની રચનાકરનાર
જીવરખું –જીવને રાખનાર
પ્રેમદા – પ્રેમને આપનાર
ગિરિધર –ગિરિ(પર્વત)ને ધારણકરનાર
જહાંગીર – જહાં(પૃથ્વી)ને જીતનાર
ભયંકર – ભય કરનાર
ગોપાળ – ગાયોને પાળનાર
ધર્મજ્ઞ – ધર્મને જાણનાર
મજ્ઞ – ધર્મને જાણનાર
પૂર્વજ – પૂર્વે જન્મ લેનાર
ર્સ્વગસ્થ – ર્સ્વગમાં રહેનાર
નર્મદા – નર્મ(આનંદ) આપનાર.
વિગ્રહ વિભકિતનો અનુગ મુકીને
ક્રિયાપદનું યોગ્ય રૂપ કરીને વિશેષ
વાકય બનાવામાં આવે છે.
ગૃહસ્થ – ગૃહ(ઘરે) રહેનાર
મનોહર –મનને હરનાર
ગગનભેદી – ગગન(આકાશ)ને ભેદનાર
પગરખું – પગનું રક્ષણ કરનાર
પંકજ –કાદવમાં જનમનાર
ગ્રંથકાર – ગ્રંથની રચનાકરનાર
જીવરખું –જીવને રાખનાર
પ્રેમદા – પ્રેમને આપનાર
ગિરિધર –ગિરિ(પર્વત)ને ધારણકરનાર
જહાંગીર – જહાં(પૃથ્વી)ને જીતનાર
ભયંકર – ભય કરનાર
ગોપાળ – ગાયોને પાળનાર
ધર્મજ્ઞ – ધર્મને જાણનાર
મજ્ઞ – ધર્મને જાણનાર
પૂર્વજ – પૂર્વે જન્મ લેનાર
ર્સ્વગસ્થ – ર્સ્વગમાં રહેનાર
નર્મદા – નર્મ(આનંદ) આપનાર.
કે કે કાનાણી
નિષ્ણાત ડોક્ટરસ ના પ્રકાર
નિષ્ણાત ડોક્ટરસ ના પ્રકાર

આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)